કાજલ અને અજય દેવગન બોલીવુડ નું પાવર કપલ કહેવામાં આવે છે. અજય અને કાજોલના એ 1999માં લગ્ન કર્યા હતા બંનેનો મુંબઈના પોશ વિસ્તારમાં જૂહુમાં બંગલો છે તેમના ઘરનું નામ શિવ શક્તિ છે.
અજય અને કાજલ નો બંગલો મહેલથી ઓછો નથી. તેમના ઘરની દીવાલો સફેદ છે ત્યાં જ વુડન વર્ક ખૂબ જ કમાલનું કરવામાં આવ્યું છે. અજય ની દીકરી હાલમાં વિદેશમાં પોતાનો અભ્યાસ કરે છે. અજય અને કાજલ પોતાના દીકરા યુગની સાથે ઘરમાં રહે છે.
22 ફેબ્રુઆરીએ અજય અને કાજોલની લગ્ન એનિવર્સરી હોય છે. તેમના લગ્નને 21 વર્ષ પૂર્ણ થઈ ચૂકયા છે કાજલ હંમેશા સોશિયલ મીડિયા ઉપર પોતાના ઘર ના ફોટા મુકાતી રહે છે.
દિવાળીના સમય ઉપર અજય અને કાજલ પોતાના ઘરને ઘણું ખુબસુરતીથી સજાવે છે. હર વર્ષે દિવાળી ઉપર તેમના ફેમિલી ફોટો પણ આવે છે.
કાજલ ના ઘરમાં ઘણી સુંદર લાકડાની સીડીઓ છે. આ સીડીઓ તેમના ઘરને એક મહેલ જેવો લુક આપે છે.
કાજલે પોતાના ઘરની સજાવટમાં પૂરું ધ્યાન આપ્યું છે. ઘરમાં ખુબસુરતીથી કરવામાં આવેલું વુડન વર્ક ગજબનું દેખાઈ છે
કાજલ અને અજય ના ઘર માં એક મોટો પૂજારૂમ પણ છે. કાજલના આ પૂજા ઘરમાં ગણપતિની મૂર્તિ છે.
અજય દેવગન અને કાજલ બોલીવુડ ના એ કપલ છે જેમની જિંદગીમાં પ્રેમ ખૂબ જ અલગ રીતે થયેલો છે. બંને લગભગ ૨૫ વર્ષ થી બોલીવુડ ઉપર રાજ કરતા આવી રહ્યા છે.
કાજલ પણ બોલિવૂડમાં એવી જ રીતે સફળ થઈ નથી તેણે ફિલ્મોમાં ધીમે ધીમે પોતાની જગ્યા બનાવી અને ત્યારબાદ સફળતાના 25 વર્ષ પણ કાજોલે પૂરા કર્યા છે.
ભલે ફિલ્મોમાં સિંઘમ ના એક્શન અને ગુસ્સાવાળો અવતાર જોવા મળતો હોય. પરંતુ પોતાની જિંદગી માટે ખુબજ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. અજય માટે તેમનો પરિવાર જ તેમની પહેલી પ્રાથમિકતા છે.
અજય પોતાની દીકરી ન્યાસા સાથે ઘણા જ પાસે છે. લગ્ન પછી તેમણે પોતાના કરિયરથી વધુ પોતાની પર્સનલ લાઈફને પ્રાયોરિટી આપી છે. કાજલ એક કડક સ્વભાવની માતા છે. તે પોતાના બાળકોને ખીજાય છે ત્યારે અજય હમેશા નારાજ થઈ જાય છે.
અજય એક ફેમિલી મેન છે. તેમાં કોઇ પણ શક નથી. ફિલ્મોની સાથે સાથે તે પોતાના પરિવાર ઉપર પણ પૂરું ધ્યાન આપે છે.
પરંતુ બાળકો ઉપર પૂરું ધ્યાન દેવાની જિમ્મેદારી કાજલ પર છે. તે જ કારણ છે કે કાજલ બાળકોના કારણે ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી દીધું છે.
કાજલ હવે ઘણી ઓછી ફિલ્મો કરે છે. વધુ સમય તે પોતાના પરિવાર સાથે વિતાવે છે. તેણે પોતાનું જે રીતે ઘર સજાવ્યું છે તેનાથી દેખાય છે કે તે પોતાના ઘરનું ધ્યાન ખૂબ જ સારી રીતે રાખે છે